ભરૂચ અંકલેશ્વર : નર્મદા નદીના ધસમસતા પાણીના વહેણમાં જુના ધંતુરીયા થયું નામશેષ,જમીનના ધોવાણથી અસરગ્રસ્ત ખેડૂતોની કમર તૂટી અંકલેશ્વર તાલુકાનું જુના ધંતુરીયા ગામ નર્મદા નદીને કાંઠે વસેલું હતું,પરંતુ કાળક્રમે નદીમાં આવતા ઘોડાપૂરને પરિણામે આ ગામ આજે નામશેષ થઈ ગયું... By Connect Gujarat Desk 21 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: મૌની અમાવસ્યા નિમિત્તે ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં લગાવી આસ્થાની ડૂબકી મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના વઢવાણા ગામે જમીનનું ધોવાણ થતા બે મકાન નર્મદા નદીમાં ધસી પડતા પરિવારોએ છત ગુમાવી અસરગ્રસ્ત મકાન માલિકોએ સરકાર પાસે આવાસ યોજના માંથી મકાન તેમજ બીજી કોઈ અન્ય સહાય મળે તેવી માંગ કરી હતી,અને હાલ પૂરતી તેઓના રહેવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો,નર્મદા ડેમની પણ જળ સપાટી વધી નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: નર્મદા નદીની જળ સપાટીમાં વધારો, ડેમમાંથી 63 હજાર ક્યુસેક પાણીની આવક ગુજરાત | Featured | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે, જળ સપાટી 14.76 ફૂટે પહોંચી By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn