ગીર પંથક : વન વિભાગની કનડગતથી ત્રસ્ત માલધારીઓ, જુનાગઢ વન વિભાગની કચેરીએ આપ્યું આવેદન
ગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
અત્યંત દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઊઠેલા થામ સહિત 4 ગામના સરપંચ અને સભ્યોએ પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો.
ઓફિસ શિફ્ટમાં 8-9 કલાક બેસી રહેવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. મોટાભાગના લોકો ફરિયાદ કરે છે
શિયાળાની સિઝનમાં પોતાને સ્ટાઈલ કરવાનું કામ ચેલેંજિંગ હોય છે. કારણ કે સૌથી વધુ એ ટેન્શન હોય છે
અંકલેશ્વરના પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજા,શારદા પૂજન અને મહાલક્ષ્મી માતાની આરાધના કરવામાં આવી હતી
એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પુણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે લીધી છે.