સુરેન્દ્રનગર : લખતરના વણા ગામ નજીક એસટી. બસ પલટી મારી જતા 40થી વધુ મુસાફરોને ઈજા...
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે ગત મોડી રાત્રે દિયોદર-જુનાગઢ રૂટની એસટી. બસને અકસ્માત નડ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે ગત મોડી રાત્રે દિયોદર-જુનાગઢ રૂટની એસટી. બસને અકસ્માત નડ્યો હતો.
જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામ નજીક એસટી બસે પલટી મારી જતાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી.
અમરેલી સાવરકુંડલા બાયપાસ માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા ચાલકને રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો
ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સ NSWનાં હંટર વેલીમાં વાઈન કાઉંટી ડ્રાઈવ પર એક બસ પલટી જવાનો ગંભીર બનાવ બન્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી મારી જતા 10 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.