પંચમહાલ : ભગવાસિંદુરી જાતના દાડમની ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી સફળ ખેતી...
મન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે.
મન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે.
અવિરત શિક્ષણનું ભાથું પીરસતી આ સરકારી પ્રાથમિક શાળાની આજે 68 વર્ષ પુરા થતા આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાનો સ્થાપના દિવસ ઉજવવમાં આવ્યો
યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
હાલોલના રવાલિયા ગામેથી ગૂમ થયેલા યુવાનનો મૃતદેહ એક અઠવાડિયા પછી મળી આવ્યો હતો. યુવાનની કુહાડી મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે