ભરૂચ ભરૂચ: પાંજરાપોળને ગાયના છાણમાંથી ગૌ સ્ટીક અને દીવડા બનાવવાનું મશીન કરાયુ અર્પણ અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસીઓના ઉત્થાન માટે કાર્યરત હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા રૂ.1.50 લાખમાં ખર્ચે ભરૂચ પાંજરાપોળને ગૌસ્ટિક અને દીવડા બનાવવા માટેનું મશીન દાનમાં આપવામાં આવ્યું By Connect Gujarat Desk 18 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી,ગાય માતાનું પુજન કરાયુ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું By Connect Gujarat 05 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય... દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા પાંજરાપોળ ખાતે ગૌપૂજન-ઔદુમ્બર વૃક્ષની પૂજા કરાય... ગૌમાતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણ જોશીએ સંગઠનના સભ્યોને ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષનું પૂજન-અર્ચન કરાવ્યું હતું. By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પાંજરાપોળ ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ,માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી ભરૂચ પાંજરાપોળ ખાતે વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ગાય માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 14 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પાંજરાપોળ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનોએ ગરબે ઘૂમી માઁ અંબાની આરાધના કરી હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ એ નવદુર્ગા માતાજીની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે. By Connect Gujarat 28 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn