પાટણ : રાધનપુર તાલુકાના દૈગામ ગામના પશુપાલકોને બનાસ ડેરીએ આપેલો વધારો ના મળતા રોષે ભરાયા....
પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ ડેરીએ વધારો આપવાની જાહેરાત કરી માત્ર 21 ટકા જ વધારો આપતા પશુપાલકો રોષે ભરાયા હતા.
પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ ડેરીએ વધારો આપવાની જાહેરાત કરી માત્ર 21 ટકા જ વધારો આપતા પશુપાલકો રોષે ભરાયા હતા.
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો
શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી.
SOG પોલીસે બન્ને ઇસમોની ધરપકડ કરી શંખેશ્વર પોલીસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નિપજયુ હતું
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ બનાસ બેંકના સીનિયર ઈન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા વય નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે