અંકલેશ્વર: વોર્ડ નંબર-1માં રૂ.16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડાશે, ખાતર્મુહુત કરાયુ
અંકલેશ્વર નગર સેવાસદનના વોર્ડ નંબર 1માં રૂપિયા 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસદનના વોર્ડ નંબર 1માં રૂપિયા 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચના મહંમદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંકલેશ્વરના ગામ તળાવ ફરતે શહેરીજનોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે બનાવેલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક સતત બીજા વર્ષે વરસાદને પગલે પાણીમાં ધોવાઇ જતા પેવર બ્લોક બેસી ગયા હતા
ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ સુધી નિર્માણ પામનાર માર્ગની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરાયું