ગુજરાતમાં આ સ્થળે આવેલા છે કાળા હનુમાનજી મહારાજ, આવી છે માન્યતા......
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.
ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ સાપુતારા, ડાંગ જેવા કુદરતના ખોળે વસેલા સુંદર સ્થળો ખાતે કુદરતની મજા માણવા માટે પહોચી જાય છે.
ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે
ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવા જવાની મજા જ કઈક અલગ છે. ચોમાસામાં કુદરતી નજારો જોવાની ખૂબ જ મજા આવે છે.
અત્યારે તો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું શાંત થશે પછી ચોમાસુ બેસી જશે
સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળસમુદ્ર નામની જગ્યા કે, જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી વહ્યા કરે છે.
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન દેશમાં ચાલી રહેલા રાજકીય અરાજકતા દેશની સમસ્યામાં વધારો કર્યો છે