પ્રકાશ સિંહ બાદલને PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી, 2 દિવસનો રાષ્ટ્રીય શોક
પ્રકાશ સિંહ બાદલ દેશની રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે
પ્રકાશ સિંહ બાદલ દેશની રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે
કોરોનાકાળ દરમ્યાન ભાંગી પડેલા વ્યવસાયને ફરી બેઠા કરવા માટે અનેક લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના સહાયભૂત થઈ છે
જનસભા બાદ દમણના દેવકા બીચ પર 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે અને 5 કિમીના સી વ્યૂનું લોકાર્પણ કરશે.
કેન્દ્ર સરકારે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારના રોજ સાંજે દાદરા નગરહવેલી અને દમણની મુલાકાતે આવી રહ્યા છે,