પીએમ મોદીને કુવૈતે તેના સર્વોચ્ચ સન્માન "ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર"થી કર્યા સન્માનિત
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની કુવૈત મુલાકાતના છેલ્લા દિવસે રવિવારે (22 ડિસેમ્બર 2024) બાયાન પેલેસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની કુવૈત મુલાકાતના છેલ્લા દિવસે રવિવારે (22 ડિસેમ્બર 2024) બાયાન પેલેસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સિનેમાના શોમેન રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી. તેમની 100મી જન્મજયંતિ પર તેમના યોગદાનની પ્રશંસા કરતા, તેમણે કહ્યું કે તેઓ માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં, પણ એક એમ્બેસેડર પણ હતા
સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે.1446 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે.
રાજકીય ચર્ચાઓ દરમિયાન એક વાત વારંવાર કહેવામાં આવે છે કે ભારત ચૂંટણીનો દેશ છે. દર વર્ષે અહીં કોઈને કોઈ હિસ્સામાં ચૂંટણી થાય છે.
14 ડિસેમ્બર 2024 એ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની જન્મ શતાબ્દી છે. આ ખાસ અવસર પર આખો કપૂર પરિવાર એક મોટી ઈવેન્ટનું આયોજન કરી રહ્યો છે.
ટ્રમ્પની નવી નીતિથી ભારતની નિકાસને ફાયદો થઈ શકે છે, કારણ કે અમેરિકા ચીન, મેક્સિકો અને કેનેડાથી થતી નિકાસ પર ટેરિફ વધારી રહ્યું છે. અમેરિકાનું આ પગલું ભારતીય બિઝનેસ માટે અમેરિકન માર્કેટમાં પગ જમાવવાની સારી તક સાબિત થઈ શકે છે.
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના નકશાના આકારમાં તૈયાર કરાયેલા આ કુદરતી હીરાનું નામ નવભારત રત્ન અપાયું છે. 2.120 કેરેટના કુદરતી હીરાને ભારતના નકશાનો આકાર આપવા માટે 62 કલાક જેટલો સમય લાગ્યો છે