'આ દુર્ઘટના અત્યંત દર્દનાક છે', PM મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગવાને કારણે પાંચ પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગવાને કારણે પાંચ પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા.
PM મોદી બે દિવસીય પ્રવાસે ભૂટાન પહોંચ્યા છે. ભુતાનના PM શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના જગતિયાલમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી ગઠબંધન INDI પર નિશાન સાધ્યું.