વડોદરા: પ્રદુષણ ઓકતી નંદેસરીની બે કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારાય
નંદેસરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનેક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા જાહેરમાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે
નંદેસરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનેક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા જાહેરમાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે
ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે
વૃક્ષો અને છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા પરંતુ વાતાવરણ શાંત અને ખૂસનુમા રાખવામા પણ મદદ કરે છે.
ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજી વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.
વેરાવળની ભાગોળમાંથી પસાર થતી દેવકા નદીમાં ગંભીર પ્રદૂષણ ફેલાતા લોકોને આંખોમાં બળતરા અને ભયંકર દુર્ગંધની ફરિયાદ ઉઠવા પામી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા શુક્રવારે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત