પ્રયાગરાજ : ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર સાથે શસ્ત્ર રાખવા બન્યું અનિવાર્ય,જણાવતા ગોવિંદ મહારાજ
કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે.
કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,
વડાપ્રધાન મોદીએ મહાકુંભ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે- હું એવા ભક્તો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત કરી
મહા કુંભ મેળો શરૂ થયો છે. અહીં લાખોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જો તમે પણ મહાકુંભ માટે પ્રયાગરાજ જઈ રહ્યા છો, તો તમે નજીકમાં આવેલા આ હિલ સ્ટેશનોની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો.
પ્રયાગરાજ હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે અહીં ત્રિવેણી સંગમ છે, એટલે કે ગંગા-યમુના અને સરસ્વતી નદીઓ અહીં એક સાથે આવે છે. 2013 પછી 12 વર્ષ બાદ ફરી એકવાર 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમાના દિવસે મહાકુંભનો પ્રારંભ થશે.