સુરત: નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સાયબર સંજીવની 2.0 કાર્યક્રમ યોજાયો
નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લી જીલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ભરૂચના માતરિયા તળાવ ખાતે મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
જીલ્લા પોલીસ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે "એક શામ શહીદો કે નામ" મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતુ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” તેમજ “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકા દ્વારા દોલત સાગર તળાવ ટેકરી ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.