ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ “પ્રોટેક્શન વોલ” બનાવવા લોકમાંગ...
ઉના તાલુકના સૈયદ રાજપરા ગામના દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ઉના તાલુકના સૈયદ રાજપરા ગામના દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ભરૂચના ઝઘડીયામાં નર્મદા નદીના કિનારે આવેલું છે મંદિર, પૌરાણિક શંખેશ્વર મહાદેવનું મંદિરનું ધોવાણ.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ પર આવેલ પૌરાણિક માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામા આવેલ પ્રોટેક્શન દિવાલ માત્ર બે વર્ષમાં જ ધરાશાયી થઈ હલકી ગુણવત્તા વાળુ કામ થયુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.