વડોદરા: સ્થાનિકો દ્વારા બનાવાયેલ જોખમી બ્રિજ તંત્ર દ્વારા તોડી પડાયો, લોકોએ નોંધાવ્યો વિરોધ
તાજેતરમાં મોરબી ઝુલતા પુલની દુઃખ ઘટના સર્જાઈ હતી ત્યારે વડોદરા મનપા દ્વારા આ ઘટનાથી બોધપાઠ લઈને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં મોરબી ઝુલતા પુલની દુઃખ ઘટના સર્જાઈ હતી ત્યારે વડોદરા મનપા દ્વારા આ ઘટનાથી બોધપાઠ લઈને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોને અન્ય જિલ્લાઓની સરખામણીએ વળતર મળશે,
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાનો 'આપ'માં જોડાયા હતા.
દિવાળી પર્વે હિન્દુ દેવી-દેવતાના નામ-ફોટાવાળા ફટકાડાના થઈ રહેલા વેચાણ સામે ઉઠ્યો વિરોધનો વંટોળ...
તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આજે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો સુમુલ ડેરીની નીતિના વિરોધમાં ભેગા થઈ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગીતા પર આપેલા નિવેદનને લઈને સુરતમાં રાષ્ટ્રીય સેના દ્વારા શિવરાજ સિંહના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વિવાદમાં આવ્યા, પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીને લઈ વિરોધ