સાબરકાંઠા : પ્રાંતિજમાં ખરાબ રસ્તાથી ત્રસ્ત સામાજિક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરતા વાહનોની લાગી કતાર,પોલીસે કર્યો હસ્તક્ષેપ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા શહેરના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા મુદ્દે જરૂરી લાયસન્સ તેમજ આસપાસના પડોશીઓની મંજૂરી લેવા માટેનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.
ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો
રાજ્યમાં મરાઠી ઓળખના રક્ષણ અને હિન્દી લાદવાના વિરોધમાં 5 જુલાઈએ મુંબઈમાં એક ભવ્ય માર્ચ કાઢવામાં આવશે. આ માર્ચમાં શિવસેના જૂથના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે પહેલીવાર એક મંચ પર સાથે જોવા મળશે.
વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને આંતરિક વિખવાદ સર્જાયો છે. કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણી સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.