ભરૂચ : નેત્રંગ પંથકના અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન...
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાતના સોનલ નગર અને રામનગર સહિત ના રહીશો દ્વારા ગટરના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદની નવજીવન કોલેજ બહાર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવી યુથ કોંગ્રેસે ગેટને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી
માર્ગો બિસ્માર બનતા આજરોજ તેના મરામતની માગ સાથે ભરુચ જિલ્લા યૂથ કોંગ્રેસના આગેવાનોએ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પીવાના દુષીત પાણીથી ત્રસ્ત શહેરીજનોએ તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો
ભરૂચની રૂગટા સ્કૂલમાં મોબાઈલ એપ્લિકેશનના મુદ્દે સર્જાયેલ ગેરસમજથી વાલીઓ દ્વારા શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી