અંકલેશ્વર : એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે દીવા-પુનગામના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
અમરેલી જીલ્લાના ધારી તાલુકના ચલાલા PGVCL કચેરી ખાતે વીજળીની પારાવાર પરેશાનીથી ત્રસ્ત ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો.
સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પાણીના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકો જાહેર થયે વર્ષો વિત્યા હોવા છતાંય આજદિન સુધી અહી એસટી. બસ સ્ટેન્ડ નિર્માણ પામ્યું નથી,
જિલ્લામાંથી બે મહત્વના પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે જેમાં નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જો કે વળતર મામલે મુદ્દો પેચીદો બની રહ્યો છે.
ફિલ્મોને લઈને વિવાદો ઉભા થવા સામાન્ય બની ગયા છે. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી' બાદ હવે વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. '