જો તમે કરવા ચોથની પૂજા પહેલી વાર કરતાં હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, વડીલોના આશીર્વાદ સાથે કરો આ પૂજા..
કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.
કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
હિન્દુ ધર્મમાં સાંપની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજે નાગપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાભરમાં મહાદેવજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી
અક્ષય નોમનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પૂજા કરવાનો નિયમ છે.
ભાઈ બીજ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 26 ઓક્ટોબર 2022, બુધવારનાં રોજ ભાઈ બીજ ઉજવવામાં આવશે.