પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલનું નિધન, 2 દિવસનો રાષ્ટ્રીય શોક, કાલે પૈતૃક ગામ બાદલમાં થશે અંતિમસંસ્કાર
રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે,
રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે,
ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અમૃતપાલ સિંહ આખરે પોલીસની પકડમાં આવી ગયા છે.
જલિયાવાલા બાગ હત્યા કાંડ... આ શબદ સાંભળતાની સાથે જ દરેક ભારતીયના મનમાં અંગ્રેજોએ કરેલ ક્રૂર વર્તનની છ્બી માનસપટ પર ઉભી થઈ જાય છે.
પંજાબ પોલીસ અમૃતપાલને શોધી રહી છે. અમૃતપાલ સતત વીડિયો, ફોટો અને ઓડિયો બહાર પાડી રહ્યો છે પરંતુ તે ક્યાં છુપાયેલો છે...
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલી બસ ખીણમાં પડતાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 60 ઘાયલ થયા હતા.