ભરૂચ-અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન વરસાદની એન્ટ્રી, ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં
ભરૂચ અને અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન આજરોજ બપોરના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..
ભરૂચ અને અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન આજરોજ બપોરના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..
સુરતમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.શહેરીજનોને ગરમીના બફારાથી તો રાહત મળી હતી પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયામાં નિરાશા જોવા મળી રહી છે
રાજ્યમા ચોમાસુ વિદાય તરફ વળ્યું છે, ચોમાસાની વિદાયની વચ્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે.
બંગાળની ખાડીમાં હવાના ઉપરના ભાગમાં સર્જાયેલું ચક્રવાત હવે લો પ્રેશર એરિયામાં ફેરવાતું જોવા મળી રહ્યું છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
દર વર્ષે દેશના ઘણા એવા ભાગો છે, જે વર્ષમાં એકવાર ચોક્કસપણે મચ્છરજન્ય રોગોની ઝપેટમાં આવે છે.
ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાવી માહોલ જોવા મળી રહયો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહયો છે