ભરૂચ-અંકલેશ્વરમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ, અંતિમ દિવસે ખેલૈયાઓ મનમૂકી ગરબે ઘૂમ્યા
નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ ઠેર ઠેર વરસાદ નોંધાયો
નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ ઠેર ઠેર વરસાદ નોંધાયો
ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીના પર્વની ઉજવણી વચ્ચે મેઘરાજાની પધરામણી થતા ગરબા આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી.ભરૂચ સહિત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો
વડોદરામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
ગુજરાતમાં ભાદરવાના અંતિમ ચરણમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
દિલ્હી એનસીઆર સહિત અન્ય રાજ્યોની સાથે યુપી અને બિહારમાં વરસાદને કારણે હવામાનનો મિજાજ બદલાયો હતો. ક્યારેક વાતાવરણ ખુશનુમા હતું
ભરૂચના કુલ નવ પૈકી છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા
ભરૂચ જિલ્લામાં વરસાદ અનરાધાર વરસ્યો હતો.અને જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 9587 મી.મી નોંધાયો હતો.તો બીજ તફર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 20 ફૂટે પહોંચી હતી.