વડોદરા : રાજસ્થાનના સેન્ડ સ્ટોન પથ્થરમાંથી બનાવવામાં આવેલ તકતીઓને અયોધ્યા રવાના કરાય...
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે વડોદરામાં તૈયાર કરવામાં આવેલી તકતીઓને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી હતી.
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે વડોદરામાં તૈયાર કરવામાં આવેલી તકતીઓને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી હતી.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર મધ્યપ્રદેશની વાહનચોર ટોળકીના 3 મુખ્ય સૂત્રધાર દાહોદ પોલીસના સાણસામાં આવી જતાં 41 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.
રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે. સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા