ભરૂચ: અંકલેશ્વરમાં યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરામાં રાજકોટના યુવાનનું ફાયરિંગ,પોલીસે ગુનો દાખલ કર્યો
અંકલેશ્વરના કાપોદ્રા ખાતે યોજાયેલા લોક ડાયરામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના કાપોદ્રા ખાતે યોજાયેલા લોક ડાયરામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો 56મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુલી જોડાયા હતા
રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે.
રાજકોટના કાગવડ ખાતે ખોડલધામના પાટોત્સવની કોરોનાની મહામારી વચ્ચે સાદગીથી ઉજવણી કરવામાં આવી.
અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા 3 વર્લ્ડ રેકોર્ડ નોંધણીના સર્ટિફિકેટ પ.પૂ. સદ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીના હસ્તે એનાયત કરવામાં આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડીકેટ સભ્યોની ચુંટણીમાં પણ નો રીપીટની થીયરી અપનાવાશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિના દિકરાના લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાવા જઇ રહ્યા છે