ભરૂચ ભરૂચ- અંકલેશ્વરમાં રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસની ફ્લેગ માર્ચ, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત આવતીકાલે રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ તેમજ અંકલેશ્વરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 05 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ રામ નવમી પછી બજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો.. ગુરુવારના ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. લીલા નિશાન સાથે આ સપ્તાહની આ પ્રથમ શરૂઆત છે. By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા,પથ્થરમારો અને આગચંપીના બનાવ રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ રામનવમી નિમિત્તે આજે શેરબજાર બંધ રહેશે BSE અને NSE આજે એટલે કે બુધવારે બંધ રહેશે. 17 એપ્રિલે રામ નવમીના અવસર પર શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય. By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે રામનવમી નિમિતે રામ તુલસીના રોપાનું વિતરણ કરાયું વિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણ By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ પ્રભુ શ્રી રામનું મંદિર માત્ર અયોધ્યા જ નહીં, ભારતના આ રામ મંદિરો પણ ખૂબ જ ખાસ છે જેમની પોતાની પૌરાણિક કથાઓ અને માન્યતાઓ છે. By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના : વાંસોજ ગામમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં વાંસોજ ગામના દરેક ભક્તો જોડાયા હતા. By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અયોઘ્યામાં રામલલ્લા પર આજે થશે સૂર્યતિલક, 25 લાખ લોકો ઉમટે એવી શક્યતા રામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે. By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન રામનવમી: આ મંત્રનો જાપ કરવાથી આખી રામાયણ વાંચ્યાનું ફળ પ્રાપ્ત થાય છે, વાંચો શું છે એક શ્લોકી રામાયણ રામાયણ સૌથી પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથોમાંથી એક છે. રામાયણમાં શ્રીરામ અને રાવણની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરતો હોય By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn