ભરૂચ અંકલેશ્વરની S.V.E.M સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવ સાથે દશેરા પર્વની ઉજવણી કરાઈ અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ સ્થિત S.V.E.M સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા નવરાત્રી સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 10 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ONGC ગ્રાઉન્ડ પર રાવણ દહનની તૈયારીઓ શરૂ, રાવણ-મેઘનાદ-કુંભકર્ણના વિશાળ પૂતળાનું નિર્માણ ! અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર ONGC ખાતે ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે. By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: વિજયા દશમીના પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ, 65 ફૂટના રાવણના પૂતળાનું કરાશે દહન સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતની આ જગ્યાએ આવેલું છે લંકાપતિ રાવણનું ગામ, વાત જાણીને નવાઈ લાગી, તો જુઓ આ અહેવાલ... તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. By Connect Gujarat 20 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બ્લોગ બ્લોગ બાય જય વ્યાસ: રામાનંદ સાગરના રામાયણ સાથે સરખામણી કરશો તો “આદિપુરુષ” તમને નહીં ગમે, આધુનિક જમાનાના ભગવાન રામ અને લંકાપતિ રાવણ જોઈને દંગ રહી જશો રઘુકુલ રીત સદા ચલી આઈ,પ્રાણ જાયે પણ વચન ન જાયે...રામાનંદ સાગરના દિગ્દર્શનમાં નાઈન્ટીઝના જમાનામાં દર રવિવારે રામાયણ ટીવી સિરિયલ શરૂ By Connect Gujarat 17 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન દશેરાનો તહેવાર માત્ર રાવણના વધ માટે જ નહીં, પરંતુ આ કારણોસર પણ ઉજવવામાં આવે છે, જાણો પૌરાણિક કથા દર વર્ષે શારદીય નવરાત્રીનાં નવલા નોરતા પૂરા થતાની સાથે જ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. By Connect Gujarat 05 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn