દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો પર નીતિન ગડકરી લોકસભામાં બોલ્યા
નીતિન ગડકરીના મતે દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે 1.7 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમાંથી 60 ટકા પીડિતોની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચે છે.
નીતિન ગડકરીના મતે દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે 1.7 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમાંથી 60 ટકા પીડિતોની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચે છે.
એકજ દિવસમાં બે મોટા માર્ગ અકસ્માતમાં ભરૂચ,હાંસોટ તેમજ શામળાજી માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ નિર્દોષ વ્યક્તિઓનો જીવન દીપ બુઝાઈ ગયો હતો.
વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માતના પગલે થોડો સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
સજોદ ગામના કુંભાર ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય મહેશ પ્રજાપતિ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૨૭૨૦ લઇ ગામના પહેલા આવેલ સી.એન.જી.પંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા