સાબરકાંઠા : "જીવન કેવી રીતે જીવવું" તે અંગેના માર્ગદર્શન હેતુ જ્ઞાનવત્સલ સ્વામીના સાનિધ્યમાં યોજાયો પારિવારિક મૂલ્યોનો સેમિનાર
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ
સગાઈ અને લગ્નના ખર્ચ માટે મકાનના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 12.87 લાખ તિજોરી તોડીને તસ્કરો પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પરિવાર જાનમાં ગયો અને ચોરીનો બનાવ બન્યો, 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાની ચર્ચા થઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે ત્રીજીવાર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજયમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો STની મિનિ બસ અને કાર વચ્ચે અકસ્માત
ઇડરના ફિંચોડમાં ચંદનના લાકડાની ચોરી, 13 જેટલા ચંદનના ઝાડ તસ્કરોએ કાપી નાખ્યા, 10 જેટલા ચંદનના લાકડાનો હાથ સફાયો કરાયો