સાબરકાંઠા : અંબાજીમાં ચીકીના પ્રસાદ સામે VHPનો વિરોધ, VHP દ્વારા ભક્તોને મોહનથાળનો પ્રસાદ અપાયો...
પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પ્રાંતિજ ખાતે આવેલ માઁ અંબાના મંદિર તથા બહુચર માઁના મંદિરે આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા
પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પ્રાંતિજ ખાતે આવેલ માઁ અંબાના મંદિર તથા બહુચર માઁના મંદિરે આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખેડૂતે કાશ્મીરી લાલ ગુલાબની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે.
સાબરકાંઠા જિલ્લામાં અચાનક આવેલા હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે,
જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
ગાંભોઇ પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલી ગ્રોમોર કેમ્પસ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અને સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાયો હતી.