દેશ મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન શરૂ, અખાડાના સંતો પવિત્ર સ્નાન કર્યું વસંત પંચમીના અવસરે, અખાડાઓ ત્રીજા અમૃત સ્નાન માટે ત્રિવેણી સંગમ ઘાટ પહોંચ્યા. અહીં વિવિધ અખાડાઓના સંતો અને ઋષિઓએ અમૃત સ્નાન કર્યું. By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હિન્દૂ ધર્મ સેનાનો દીક્ષાંત સમારોહ યોજાયો,સાધુ સંતો રહ્યા ઉપસ્થિત ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાના દીક્ષાંત સમારોહનું સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યુ હતું By Connect Gujarat Desk 30 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: સાધુ સંતો વચ્ચેના વિવાદમાં કલેકટરે રેડ્યું ઠંડુ પાણી જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતનો દેહવિલય થયા બાદ ગાદીને લઈને સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો હતો.જોકે જિલ્લા કલેકટરે હાલ પૂરતો આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદ ને શાંત પડી દીધો છે. By Connect Gujarat Desk 29 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચોટીલા મંદિરના મહંત પરિવારના દીકરાનું રૂપિયાની ઉઘરાણીમાં અપહરણ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મહંત પરિવારના યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઉંધા પગે પગપાળા યોજી લોકોને સીધા માર્ગે ચાલવાનો સંદેશો આપતા સંતની સાઈબાબા પ્રત્યે અનોખી શ્રદ્ધા... ધર્મશાળા ગામ સ્થિત શિરડી સાંઈ સમર્થ આશ્રમના મહંત ઊંધા પગપાળા યાત્રા યોજી સાંઈ બાબા પ્રત્યે પોતાનાઈ અનોખી ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે. By Connect Gujarat 07 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : પ્રેમ કાછડીયાની પ્રભુ ભકિતમાં વન વિભાગનું વિધ્ન, સાધુ -સંતો આવ્યાં વ્હારે ગિરનારની જોખમી શિલાઓ પર સરળતાથી ચઢાણ કરતાં પ્રેમ કાછડીયાને વન વિભાગે પુછપરછ માટે બોલાવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. By Connect Gujarat 27 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn