બોટાદ : શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને પવિત્ર શનિવાર નિમિત્તે સૂકા મેવા અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો...
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો
શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને શુદ્ધ મયુરપંખની ડિઝાઇનવાળા શુદ્ધ જરદોશી વર્કના વાઘા સહિત ગુલાબ તેમજ ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર તેમજ ધાણી-ખજૂર-દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને સેવંતીના ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
હનુમાનજી મંદિર ખાતે કારતક માસના બીજા શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી
શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા છે.