ભરૂચઅંકલેશ્વર: સંજાલીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં, ગ્રામજનોને મુશ્કેલી અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે By Connect Gujarat 19 Jul 2024 12:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરના સંજાલી ગામેથી બોગસ તબીબની પોલીસે કરી ધરપકડ ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સંજાલી ગામમાં હોળી ચકલા લીમડા ફળિયામાંથી બોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 03 Aug 2023 12:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સંજાલીમાંથી 9 જુગારીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રૂ. 26 હજારથી નો મુદ્દામાલ જપ્ત... જુગારીઓ પાસેથીક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 08 Jul 2023 14:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ગેસ ગળતરથી પરેશાન સંજાલી ગામના લોકોની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી By Connect Gujarat 21 Jun 2023 16:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સંજાલી ગામમાં રસ્તા બાબતે થયેલ તકરારમાં મિત્રની હત્યા કરનાર હત્યારાની પોલીસે કરી ધરપકડ ૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો By Connect Gujarat 04 May 2023 16:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સંજાલી ગામે મિત્રએ જ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા મારી હત્યા કરાય તાલુકાના સંજાલી ગામના હોળી ચકલામાં વાતચીત દરમિયાન માથાકૂટ થતા એક ઇસમે આધેડની પથ્થર મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 03 May 2023 15:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સંજાલી નજીક નહેરમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા ડૂબ્યા, બન્નેની શોધખોળ શરૂ કરાય... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ખાતે નહેરમાં ડૂબી જતાં 2 યુવક લાપતા બન્યા હતા, By Connect Gujarat 09 Apr 2023 17:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પાનોલીમાં ગેસ ગળતરની ઘટના બાદ જવાબદારો સામે પગલા ભરવા સંજાલી ગામના લોકોની માંગ પાનોલી જી.આઈ.ડી.સી.માં આગ બાદ ગેસ ગળતરની ઘટનામાં આજુબાજુના ગ્રામજનોમાં ફેલાયેલ ભયને લઇ અંકલેશ્વરની સંજાલી ગામ પંચાયત ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી By Connect Gujarat 12 Jan 2023 19:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરના સંજાલી ગામે લોકોને આંખમાં થઈ બળતરા,ગભરામણ પણ થતા ગામમાં ભયનો માહોલ પાનોલી જીઆઇડીસી માં આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ બાદ નજીકમાં આવેલ સંજાળી ગામના લોકોએ ગેસની અસર થઈ હોવાની ફરિયાદ કરતા વહીવટી તંત્ર દોડતુ થયું હતું By Connect Gujarat 12 Jan 2023 12:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn