અંકલેશ્વર: સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
એક ભારત-આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું....
એક ભારત-આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું....
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે