દેશ શરદ પવારે મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા પર ચિંતા વ્યક્ત કરી, મોદી સરકાર પાસે કરી આ માંગ શરદ પવારે મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મોદી સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ કરવા માટે નીતિ બનાવવી જોઈએ. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં 2635 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. By Connect Gujarat Desk 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ શરદ પવારે કેન્દ્ર સરકાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો,કહ્યું માહિતી કઢાવવા સુરક્ષા વધારી દેવાય Featured | દેશ | સમાચાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SCP)ના વડા શરદ પવારે ગુરુવારે કેન્દ્ર પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. નવી મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી કરવામાં આવશે સન્માનિત, ૧ ઓગસ્ટે યોજાશે કાર્યક્રમ By Connect Gujarat 11 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પવાર જ રહેશે પાવરમાં: NCPની મીટિંગમાં નિર્ણય,શરદ પવાર જ રહેશે અધ્યક્ષ આ દરમિયાન NCPના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર નવા પ્રમુખની પસંદગી માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. By Connect Gujarat 05 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ શરદ પવારની આત્મકથા, PM મોદી સાથેના સારા સંબંધોનો કર્યો ઉલ્લેખ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 1999માં NCPની રચના થઈ ત્યારથી પવાર તેના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. By Connect Gujarat 03 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ BREAKING NEWS: શરદ પવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યુ શરદ પવારે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દિલ્હી:લોકસભા ચૂંટણી 2024 બાબતે શરદ પવારે ખડગે અને રાહુલ સાથે મુલાકાત કરી લોકસભા ચૂંટણી 2024ને લઈને વિરોધ પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે. By Connect Gujarat 14 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn