દેશઉત્તર પ્રદેશના મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં મચી ભાગદોડ,લોકો થયા ઇજાગ્રસ્ત મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ મચી ગઈ છે. ઘણી મહિલા અને વડીલો કચડાઈ જવાથી ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે કથાનો છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો By Connect Gujarat Desk 20 Dec 2024 15:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn