ભરૂચ: શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાનું શરૂ, દબાણકર્તાઓમાં ફફડાટ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.
શ્રવણ ચોકડી વિસ્તારમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ઉનાળામાં તરસ્યા લોકો માટે પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શ્રવણ ચોકડીથી મનુબર ચોકડી સુધીના માર્ગના સમારકામની મંદ ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
ભરૂચના શેરપુરાથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા
ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજને કામગીરી શરૂ થતાં પહેલાં જ ગ્રહણ લાગ્યું હોય તેમ આ માટે ઊભા કરાયેલ મિક્સરપ્લાન્ટનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી બંધ કરાવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે