ભરૂચ : જંબુસર તાલુકાના સારોડ વાંટા ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ વાંટા ગામે વેડચ જિલ્લા પંચાયત સીટના અનુસંધાનમાં ભાજપ દ્વારા "સ્નેહમિલન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ વાંટા ગામે વેડચ જિલ્લા પંચાયત સીટના અનુસંધાનમાં ભાજપ દ્વારા "સ્નેહમિલન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાગીણી સિનેમા ખાતે દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.