ગુજરાત ગીર સોમનાથ: પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રીએ સોમનાથ દાદાના કર્યા દર્શન પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રી પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા By Connect Gujarat 10 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીના ગરવી ગુજરાત ભવનમાં સોમનાથ મંદિરની 3D ગુફાનું નિર્માણ, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ 3D ગુફા અને વીઆર ગોગલ્સ (વર્ચ્યુઅલ રિયાલિટી માટેનાં ચશ્માં)ના માધ્યમથી સોમનાથ મંદિરની નાની-નાની બારીકાઈનો પણ અસલ મંદિર જેવો જ અનુભવ કરી શકશે By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આસ્થા સાથે પર્યાવરણનું જતન કરતું “સોમનાથ ટ્રસ્ટ”, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી તીર્થને બનાવ્યું હરિયાળું... શું આપ એ જાણો છો કે, સોમનાથ ટ્રસ્ટે શ્રદ્ધાળુઓના આસ્થાના જતનની સાથે સાથે પર્યાવરણ શુદ્ધિકરણનો મહાયજ્ઞ પણ આરંભ્યો છે. By Connect Gujarat 17 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સોમનાથ તીર્થના શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે,મોરારી બાપુએ કર્યું ઉદ્ઘાટન સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે. By Connect Gujarat 19 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે મૌલાનાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી,પોલીસ ફરિયાદ નોંધાય દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : અશ્વ સાથે શિવભક્તો પહોચ્યા સોમનાથ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું અશ્વપૂજન... ભાવનગરના તળાજાથી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું. By Connect Gujarat 22 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી યાત્રાળુઓ સાથે ઠગાઇ કરતી ગેંગનો સાગરીત ઝડપાયો સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો શિવભક્તોના હર હરના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યુ. અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી By Connect Gujarat 27 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાશે, તે પણ માત્ર 25 રૂપિયામાં..! આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે By Connect Gujarat 11 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn