બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શનાર્થે પહોંચ્યા,દેવાધિદેવ મહાદેવ સામે શીશ ઝુકાવ્યુ
બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં શીશ ઝુકાવ્યુ હતું અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી
બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં શીશ ઝુકાવ્યુ હતું અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી
પવિત્ર સોમનાથ મહાતીર્થ ખાતે ત્રિવેણી સંગમ પર ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત ર્હઈને સંબોધન કર્યું હતું
ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહનના પગલે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં મિલેટ પહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો પુરા જોશમાં ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ બન્યા છે