સમાચારનર્મદા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, 4 લાખ ક્યુસેક સુધી છોડાય શકે છે પાણી નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.67 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં 2,12,916 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે By Connect Gujarat Desk 12 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ: નર્મદા નદીની જળ સપાટીમાં વધારો, ડેમમાંથી 63 હજાર ક્યુસેક પાણીની આવક ગુજરાત | Featured | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે, જળ સપાટી 14.76 ફૂટે પહોંચી By Connect Gujarat Desk 23 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતCM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને પહોંચાડાશે નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે By Connect Gujarat Desk 13 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારા સાથે મનમોહક દ્રશ્યો સર્જાયા, પ્રવાસીઓની સંખ્યામાં વધારો નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે. By Connect Gujarat 11 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો જૂન મહિનામાં જ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. By Connect Gujarat 08 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn