જમ્મુ-કાશ્મીર : શ્રીનગરમાં એક જ પરિવારના 5 લોકોના મોત, ઘટના ચોંકાવનારી
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એક જ પરિવારના 5 લોકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી ઘટના શ્રીનગરના પંદ્રાથન વિસ્તારમાં બની