ભરૂચભરૂચ:પાંચબત્તીથી શક્તિનાથ સુધીની કામગીરી બુદ્ધદેવ માર્કેટના વેપારીઓ અટકાવી,જુઓ શું કર્યા આક્ષેપ ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ અન્ડર બ્રીજ સુધીના રોડનું રૂ.ત્રણ કરોડ ખર્ચે નવીનીકરણ કરવામા આવી રહ્યું છે. By Connect Gujarat 05 May 2023 14:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં પ્રતિબંધો વચ્ચે પરિસ્થિતિ તંગ, ટ્રેનોની અવરજવર બંધ..! મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે. By Connect Gujarat 05 May 2023 09:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રેલ્વેનો અપલાઈનનો 25 હજાર વોટનો કેબલ તૂટ્યો, રેલ વ્યવહારને વ્યાપક અસર અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે. By Connect Gujarat 02 Sep 2022 13:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: છેલ્લા 20 મહિનાથી સી પ્લેનની સેવા બંધ, NSUIના કાર્યકરોએ નકલી પ્લેન ઉડાડીને કર્યો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેન સેવાને ગ્રહણ લાગ્યું હોય એમ આ સેવા છેલ્લા 20 મહિનાથી બંધ છે By Connect Gujarat 20 Jul 2022 16:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : છેલ્લા 121 વર્ષથી અંકલેશ્વર રાજપીપલા વચ્ચે દોડી રહેલી ટ્રેન સેવા બંધ, સ્થાનિક વેપારીઓની મુશ્કેલી વધી રાજપીપળા અંકલેશ્વર જે 2013 માં ચાલુ કરવામાં આવેલ બ્રોડગેજ રેલ ને પણ બંધ કરાતા સ્થાનિકો સહિત નેતાઓ નિરાશ થયા છે . By Connect Gujarat 11 Jun 2022 13:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દેશમાં સૌપ્રથમ વાર શરૂ થયેલી સી-પ્લેન સેવા ખોરંભાઈ, મેઇન્ટેનન્સ માટે ગયેલું સી-પ્લેન ક્યાં અટવાયું..? અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરળતાથી પહોંચવા માટે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. By Connect Gujarat 10 Jun 2022 15:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : દેશનો પ્રથમ ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ બંધ થતાં પાલિકાની આવક બંધ થઈ,PM મોદીના પ્રોજેકટમાં VMCને નથી કોઈ રસ એક સમયે ઇ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે. By Connect Gujarat 09 Jun 2022 14:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો વિકાસ અટક્યો? સરકારે વર્ષ 2012માં કરી હતી રૂ.50 કરોડની ફાળવણી કબીરવડનો વિકાસ અટક્યો તંત્રને કબીરવડના વિકાસમાં નથી રસ? શુકલતીર્થ અને અંગારેશ્વરને પણ કરવાનું હતું વિકસિત વર્ષ 2012માં ફાળવાયા હતા રૂ.50 કરોડ સરકાર હજુ પણ કરી રહી છે વિકાસના દાવા By Connect Gujarat 18 May 2022 21:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ન.પા.ની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધ વચ્ચે જ ખોટકાયો,કામદારોએ ધક્કા મારવાનો આવ્યો વારો નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતા કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા By Connect Gujarat 06 May 2022 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn