નવસારી : રખડતાં ઢોરોએ છેલ્લા 3 દિવસમાં 3 લોકોને અડફેટે લીધા, પ્રખરતા ઢોર લોકો માટે માથાનો દુ:ખાવો..!
ગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.
ગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જંગલ વિસ્તારની બોર્ડર ઉપર કરિયા, સામતપરા, દુધાળા અને પછવાડા સહિત 7થી 12 ગામો આવેલા છે.
ગુજરાતમાં રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા છે ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું છે.
મનપા દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાંથી રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે ત્યારે નગરપાલિકાએ પશુઓ પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે.
રખડતા પશુઓના આતંકથી રોડ અને રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળે છે
ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને તાજેતરમાં જિલ્લામાં 24 કલકમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે