રખડતા સ્વાનોના મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, 'જ્યાંથી લીધા હતા ત્યાં જ છોડી દો'
આજે સુપ્રીમ કોર્ટે રખડતા સ્વાનોના મુદ્દા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે બધા સ્વાનોને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવામાં આવે.
આજે સુપ્રીમ કોર્ટે રખડતા સ્વાનોના મુદ્દા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે બધા સ્વાનોને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવામાં આવે.
મોરોક્કોમાં 3 મિલિયન સ્ટ્રીટ ડોગ્સને મારી નાખવામાં આવશે. શેરીના કૂતરાઓને આટલી મોટી સંખ્યામાં મારવા ખરેખર આઘાતજનક છે. મોરોક્કોમાં આ 30 લાખ શ્વાનને મારવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
શ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે વૃદ્ધ પર રખડતાં શ્વાનોએ હુમલો કરતાં ગંભીર ઇજાના પગલે વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુરત શહેર તથા જીલ્લામાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે,