ભરૂચ: સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટે કરેલા એક મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું,જુઓ શું છે મામલો
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી, કલરવ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા દિવડા
નવસારી જિલ્લાના ચીખલીની એક શાળામાં વિદ્યાર્થીનીને ઠપકો આપવા સાથે માર મારવું આચાર્યને ભારે પડ્યું છે.
અંકલેશ્વરના પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા અંકલેશ્વરની 5 સરકારી શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું
ખેડા જિલ્લામાં નડિયાદ કલેકટર કચેરી કોન્ફ્રરેન્શ હોલ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.