સુરત: તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જોડાયા
મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
ઓલપાડ તાલુકાનાં ભગવા ગામે શાસ્ત્રી ધવલ વ્યવાસ શ્રી મદ્દ ભાગવત કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે
સુરતમાં સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું છે
ડુમસના ગવિયર વિસ્તારમાં 21 વર્ષીય પરિણીતાએ પ્રેમ લગ્નના એક વર્ષમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના મોટા વરાછાના શિવાંત એન્ટેલા એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ ઇટાલિયાએ પોતાના સાથે છેતરપિંડી થતાં ગત એપ્રિલ મહિનામાં વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વીર નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા બહેનપણી પરીક્ષા ખંડની બારી પર ઊભા ઊભા બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઇ હતી.
સુરતમાં અઠવાડિયા અગાઉ સ્મીમેરના ઓર્થોપેડીકમાં બે રેસિડેન્ટ ડોકટરો વચ્ચે થયેલી મારામારીમાં તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો છે.