સુરેન્દ્રનગર : ભવ્ય તિરંગા યાત્રા યોજી વીર શહીદ મહિપાલસિંહ વાળાને વીરાંજલી અર્પણ કરાય…
ચુડા તાલુકાના મોજીદડ ગામ ખાતે વીર શહીદ મહિપાલસિંહ વાળાને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજી વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ચુડા તાલુકાના મોજીદડ ગામ ખાતે વીર શહીદ મહિપાલસિંહ વાળાને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજી વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ત્યારે જીવદયાપ્રેમી યુવાનો દ્વારા 30 જેટલા બચ્ચાને સારવાર આપવામાં આવી હતી અને વૃક્ષને કાપીને યોગ્ય જગ્યાએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં દેશભક્તિના અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે આજરોજ નગરજનોએ 1500 ફૂટ લાંબો ત્રિરંગો લહેરાવ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકા દ્વારા દોલત સાગર તળાવ ટેકરી ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા તેમને અભિનદન પાઠવવામાં આવ્યા હતા.