સુરેન્દ્રનગર : રાજ્યમાં બીજા નંબરના મેળા તરીકે પ્રખ્યાત વઢવાણનો લોકમેળો ખુલ્લો મુકાયો…
વઢવાણ જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ વઢવાણના મહંત માધવેન્દ્રપ્રસાદજીના વરદ્દ હસ્તે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો
વઢવાણ જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ વઢવાણના મહંત માધવેન્દ્રપ્રસાદજીના વરદ્દ હસ્તે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો
કૂડા રણમાં ટ્રેક્ટરમાં સરસામાન સાથે રણમાં મીઠું પકવવા જતા 200 જેટલા અગરિયાઓને એસઆરપી દ્વારા અટકાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વૃક્ષો માનવ જિંદગી માટે કેટલું મહત્વતા ધરાવે છે, તેનો સંદેશ વૃક્ષોને રાખડી બાંધી સુરેન્દ્રનગરની બહેનોએ આપ્યો
કચ્છના નાના રણમાં આવેલા અભ્યારણ્યમાં અગરિયાકાર્ડ ધરાવતા અગરિયાઓ જ આગામી સિઝનમાં પ્રવેશ મેળવી શકશે જે બાબતે વન વિભાગ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે
તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા તરણેતરના મેળાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત કલેકટરને અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી
PNG ગેસનો ભાવ પ્રતિ યુનિટ રૂ. 37.90 હતો, જે વધીને હવે રૂ. 40.04 પ્રતિ યુનિટ થયો છે. સિરામિક ઉદ્યોગમાં દૈનિક 2.40 લાખ કિલો PNG ગેસનો વપરાશ થાય છે.
3 જેટલા શખ્શોએ થોડા દિવસ પહેલા એક વ્યક્તિના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 8 હજાર આંચકી લઈ નાશી છૂટયા હતા