ભરૂચ : ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 300 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું...
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતને ટીબી મુક્ત કરવાના અભિગમ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતને ટીબી મુક્ત કરવાના અભિગમ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને તા.૧૯-૦૯-૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આદોલન ચલાવી રહયા છે